જર્મની જઈને પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Sandesh 2022-10-08

Views 649

ભારતના વિદેશ મંત્રાલયે હવે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ-કાશ્મીરને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે આવા નિવેદનો આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને તેના પીડિતો સાથે મોટો અન્યાય કરે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS