સુષમા સ્વરાજના અંતિમ દર્શન વખતે અડવાણીની આંખમાં આંસુ,મોદી પણ ભાવુક થયા

DivyaBhaskar 2019-08-07

Views 1.2K

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મંગળવારની રાત્રે હૃદય રોગનો હુમલો આવતા 67 વર્ષની વયે નિધન થયું છેસુષમા સ્વરાજના નિવાસ સ્થાને તેમનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો હતોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ દર્શન કરી સુષમાજીને શ્રદ્ધાંજલિ અર્પિ હતીઆ સમયે મોદી ભાવુક થયા હતાતો અડવાણી પણ સુષમા સ્વરાજના અંતિમ દર્શન માટે આવ્યા ત્યારે એમની આંખમાં પણ આંસુ હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS