આપાગીગાની જગ્યાના મહંત જીવરાજબાપુના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

DivyaBhaskar 2019-08-20

Views 3.4K

સતાધાર: સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા આજે જીવરાજબાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે અંતિમ દર્શન બાદ પાલખીયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સાધુ-સંતો જોડાશે મોરારિ બાપુએ જીવરાજબાપુને શ્રદ્ધાંજલિ પાઠવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS