મનરેગા કૌભાંડ મુદ્દે રાજકારણ ગરમાયું: સાંસદ-વિપક્ષે તંત્ર પર ઉઠાવ્યા સવાલ, SITની તપાસ શરૂ

ETVBHARAT 2025-06-05

Views 8

ભરૂચમાં 7.30 કરોડનું મનરેગા કૌભાંડ થયાની વિગતો સામે આવી રહી છે, જેમાં 56થી વધુ ગામોની સંડોવણી થઈ છે તેવી વિગતો મળી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS