પાકિસ્તાનના મંત્રીનું વિચિત્ર નિવેદન: વસતી નિયંત્રણની ગજબ ફોર્મ્યુલા આપી

Sandesh 2023-01-04

Views 18

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે મંગળવારે વીજળીની બચત ઘટાડવાની દિશામાં લેવાયેલા એક મોટા નિર્ણયની જાહેરાત કરી. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમની કેબિનેટે નિર્ણય લીધો છે કે હવે દેશના બજારો રાત્રે 8:30 વાગ્યે બંધ કરી દેવાશે. પરંતુ ખ્વાજાએ પ્રેસ કોન્ફરન્સમાં આપેલી દલીલ ખૂબ જ આશ્ચર્યજનક છે. પાકિસ્તાન હાલ વીજળી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારે નિર્ણય લીધો છે કે દેશના બજારો સિવાય તમામ મેરેજ હોલ વહેલાં બંધ કરી દેવામાં આવશે. જ્યાં બજાર 8:30 વાગ્યે બંધ થશે અને મેરેજ હોલ 10 વાગ્યે બંધ થશે. દેશના ઉદ્યોગપતિઓને હવે તેમના ધંધા અંગે ચિંતા થઇ રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS