મોરબી દુર્ઘટના મુદ્દે બ્રિજેશ મેરજાનું નિવેદન

Sandesh 2022-10-30

Views 8.2K

મોરબી દુર્ઘટના મુદ્દે બ્રિજેશ મેરજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અંદાજે 60થી વધુ લોકોના મોત થયા છે. ઝુલતો પુલ તૂટતાં જ આશરે 500થી વધુ લોકો પાણીમાં ડૂબ્યા હતા. હજુ મોતનો આંકડો વધી શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS