સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને ગણાવ્યા ભગવાન રામ, કહ્યું- યૂપી પહોંચી ગયું છે ખડાઉ

Sandesh 2022-12-27

Views 5

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાહુલ ગાંધી અંગે નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ સર્જાયો છે. ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી અને કોંગ્રેસના કાર્યકરોને ભરત ગણાવ્યા હતા. અહેવાલ અનુસાર, ખુર્શીદે કહ્યું હતું કે, ભગવાન રામનું સ્ટેન્ડ ઘણું આગળ છે. કેટલીકવાર રામજી જ્યારે નથી પહોંચી શકતા ત્યારે ભરત અલગ- અલગ જગ્યાએ જાય છે. આ રીતે અમે યુપીમાં ખડાઉ લાવ્યા છીએ. હવે ખડાઉ આવી ગયા છે રમજી પણ આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS