વસ્ત્રાલમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ

Sandesh 2022-12-20

Views 198

અમદાવાદ મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વસ્ત્રાલમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ છે. તેમાં ઓમ સર્કલ પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયુ છે. જેમાં
પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ભરાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS