સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે: PM મોદી

Sandesh 2022-09-29

Views 1.3K

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં PM આજે સુરત ખાતે 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા PM મોદીએ લિંબાયત નીલગીરી

ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું કે સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. તેમજ શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS