PM મોદીની સાબરકાંઠાને ભેટ| ભારે વરસાદથી હૈદરાબાદ જળમગ્ન

Sandesh 2022-07-28

Views 64

PM મોદી 28 અને 29 જુલાઈના બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. એવામાં વડાપ્રધાન મોદીએ આજે સાબરકાંઠામાં ગુજરાત વાસીઓને લગભગ 1 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. ભારે વરસાદ હૈદરાબાદમાં આફત સાબિત થઈ રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યાં છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS