હરિયાણાના મંત્રી રણજિત ચૌટાલાનું નિવેદન,રમખાણો તો જીવનનો એક ભાગ છે, જે થયા કરે છે

DivyaBhaskar 2020-02-28

Views 211

હરિયાણાના મંત્રી રણજિત ચૌટાલાએ ફરી વિવાદીત નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે, ‘રમખાણો તો થયા કરે, પહેલા પણ થયા છે ઈન્દિરા ગાંધીના અવસાન પર આખુ દિલ્હી સળગ્યુ હતુરમખાણો તો જીવનનો એક ભાગ છે, જે થયા કરે છે’ ઉલ્લેખનીય છે કે, ચૌટાલાના આ નિવેદનથી દિલ્હી મુદ્દે રાજકારણ ફરી ગરમાયુ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS