પ્રિયંકા ગાંધી વાડ્રા કાશી પહોંચ્યા, ABVP કાર્યકર્તાની અવગણના કરતાં ટ્રોલ થયા

DivyaBhaskar 2020-01-10

Views 1K

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે વારાણસી પહોંચ્યા છે એરપોર્ટથી તેમનો કાફલો રાજઘાટ સ્થિત રવિદાસ મંદિર માટે રવાના થયો હતો માર્ગમાં પ્રિયંકાએ કજ્જાકપુરા વિસ્તારમાં તેમની ગાડી રોકી સ્થાનિક લોકોને મળ્યા હતા ત્યારબાદ પ્રિયંકા રવિદાસ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી આ સમયે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મીડિયાને મંદિરથી દૂર રાખવામાં આવ્યા હતા જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો મહિલા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારે ધમાલ કરી હતી કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના પક્ષના નેતાઓએ તેમને પ્રિયંકા ગાંધીને મળવા દેવામાં આવ્યા ન હતા

JNU હિંસામાં ઘવાયેલા ABVP કાર્યકર્તાની પ્રિયંકાએ અવગણના કરી હતીકાર્યકર પ્રિયંકા પાસે પોતાની તકલીફની રજૂઆત કરવા પહોંચ્યો હતોઆવા વર્તનથી પ્રિયંકા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS