મમતાએ કહ્યું- નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, કે પાકિસ્તાનના રાજદૂત?

DivyaBhaskar 2020-01-03

Views 1.3K

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન વારંવાર ભારતની સરખામણી પાકિસ્તાન સાથે શા માટે કરે છે ? મમતાએ પુછ્યું મોદી ભારતના વડાપ્રધાન છે, કે પાકિસ્તાનના રાજદૂત

મમતા બેનર્જીએ કહ્યું- ભારત એક મોટો દેશ છે તેની સંસ્કૃતિ અને વારસો ખૂબ જ સમુદ્ધ છે વડાપ્રધાન સતત તેની સરખામણી પાકિસ્તાન જેવા દેશ સાથે શાં માટે કરે છે ? દરેક મુદ્દે તમે પાકિસ્તાનનું ઉદાહર શા માટે આપો છો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS