અયોધ્યા મામલે આજે સવારે 10-30 વાગ્યે સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભળાવશે

DivyaBhaskar 2019-11-09

Views 8.6K

Speed Newscમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઅયોધ્યા મામલે આજે સવારે 10-30 વાગ્યે સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભળાવશેચીફ જસ્ટીસ ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 જજોની ખંડપીઠે 6 ઓગષ્ટથી દરરોજ એમ 40 દિવસ સુધી સુનાવણી હાથ ધરી હતીઅયોધ્યામાં 277 એકર વિવાદીત ભૂમિ 3 પક્ષકારો સુન્ની વકફ બોર્ડ,નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન વચ્ચે સરખા ભાગે વહેંચતા હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચૂકાદાના વિરોધમાં સુપ્રીમમાં જેતે સમયે અરજીઓ દાખલ થઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS