અડતાળા ગામમાં ઢોર ચરાવતા વૃદ્ધ અકસ્માતે તળાવમાં પડતા મોત

DivyaBhaskar 2019-08-16

Views 367

અમરેલી: લાઠીના અડતાળામાં રહેતા નનકુભાઇ વાળા (ઉ75) પોતાના પશુઓને ચરાવવા સીમ વિસ્તારમાં ગય હતા પરંતુઅકસ્માતે તેઓ બાજુમાં પાણીથી ભરાયેલા તળાવમાં પડ્યા હતા આ અંગેની જાણ ગ્રામજનોને થતા ફાયરવિભાગનો સંપર્કકરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયરના જવાનોએ શોધખોળ હાથ ધરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો અને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS