જેતપુરમાં આખલાનો આતંક, 2 રાહદારીઓ પર હુમલો કર્યો, CCTVમાં કેદ

DivyaBhaskar 2019-06-19

Views 3.4K

રાજકોટ:જેતપુરમાં દિવસેને દિવસે આખલાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે શહેરના જૂના પાંચ પીપળા રોડ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક આખલો ભૂરાયો થયો હતો અને 2 રાહદારીઓનો અડફેટે લીધા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સમગ્ર ઘટનામાં આખલાના હુમલાનો ભોગ બનેલા બંન્ને રાહદારીઓને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તો બીજી તરફ આ વિસ્તારના લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને શહેરીજનોમાં રોષ વ્યાપી ગયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS