નર્મદાના અસરગ્રસ્તો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત, ગામના એક માત્ર કુવા પર લાઇનો લાગે છે

DivyaBhaskar 2019-05-09

Views 67

વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સુરાતળાવ ગામે ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે નર્મદા વસાહતના 600 જેટલા અસરગ્રસ્ત લોકો અહીં વસવાટ કરે છે ગામમાં માત્ર એક જ કુવો છે, જ્યાં પાણી ભરવા માટે લોકો સવારથી જ લાઇનમાં ઉભા રહી જાય છે ગામમાં એક બોરવેલ છે, પરંતુ પાણીની ટાંકી સુધી તેનું કનેક્શન આપવામાં આવ્યુ નથી જેથી લોકોને તેનું પાણી મળતુ નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS