ઝાલાવાડ સ્કૂલ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું : સુરપગલાની સ્કૂલ સીલ કરાઈ, બાળકોના શિક્ષણ પર અસર

ETVBHARAT 2025-07-30

Views 90

આબુરોડ તાલુકામાં આવેલ સુરપગલા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાનું જણાતા ગામના લોકોએ હોબાળો કર્યો હતો, જે બાદ શાળાને સીલ મારવામાં આવ્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS