મકર સંક્રાતિ બાદ મોદી મંત્રીમંડળનું થશે વિસ્તરણ, નવા ચહેરાઓને મળશે સ્થાન

Sandesh 2022-12-31

Views 11

કેન્દ્રની મોદી સરકારના કેબિનેટમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થઈ શકે છે. મોદી મંત્રી પરિષદમાં વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે 14 જાન્યુઆરી (ખરમાસ સમાપ્ત થાય છે) પછી કેબિનેટમાં વિસ્તરણ અને ફેરબદલ થઈ શકે છે. બજેટ સત્ર પહેલા પણ વિસ્તરણ અને ફેરફારની શક્યતા છે.
જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS