મોરબી બ્રિજ તૂટી પડવાના મામલે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવ્યા

Sandesh 2022-12-06

Views 590

મોરબીની ઘટના પર PM મોદીને બદનામ કરવાનો આરોપ
PM મોદીની મોરબીની મુલાકાતની વ્યવસ્થા પર રૂ.30 કરોડનો ખર્ચ થયો
ગુજરાત ભાજપે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નવી ક્લિપિંગ બનાવટી છે

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેની સોમવારે ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ગોખલે

પર મોરબી બ્રિજ તૂટી પડવાના મામલે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. ધરપકડની માહિતી તેમના પક્ષના સાથી અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા

આપવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS