કાંકરેજના દેવદરબાર જાગીર મઠમાં PM મોદીની સભા

Sandesh 2022-12-02

Views 252

વડાપ્રધાન મોદી આજે ગુજરાત મુલાકાતે છે. જેમાં ચાર જગ્યાએ સભા સંબોધન કરશે. તેમાં પીએમ મોદીની બનાસકાંઠાના કાંકરેજમાં સભા યોજાઇ રહી છે. કાંકરેજના દેવદરબાર જાગીર

મઠમાં સભા થઇ રહી છે. તથા કિર્તિસિંહ વાઘેલાના સમર્થનમાં સભા યોજવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS