બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન જાહેર સભા સંબોધશે

Sandesh 2022-11-24

Views 574

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ચાર જગ્યાએ જંગી સભા સંબોધન કરાવાના છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન જાહેર સભા સંબોધશે. જિલ્લાની પાંચ બેઠકના

ઉમેદવાર માટે પ્રચાર કરશે. તેમાં પાલનપુર, દાંતા, વડગામ, ધાનેરા અને ડીસા બેઠક માટે પ્રચાર કરશે. પાલનપુરની રામપુરા ચોકડી નજીક જાહેર સભા યોજાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS