દાહોદના ખરોડ ખાતે PM મોદીએ સભા સંબોધન કરી

Sandesh 2022-11-23

Views 267

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં આજે દાહોદની મુલાકાતે છે. તેમાં દાહોદના ખરોડ ખાતે સભાને સંબોધન કરી રહ્યાં છે. જેમાં દાહોદમાં PM મોદીએ

સભામાં જણાવ્યું છે કે આ ધરતી વીરોની ધરતી છે. આદિવાસી ભાઈ-બહેનોએ ઘણા બલિદાન આપ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS