તહેવારમાં 7 ટિપ્સથી બનાવશો રંગોળી તો વધી જશે ઘરની સુંદરતા

Sandesh 2022-10-18

Views 2

પ્રકાશનું પર્વ દિવાળી આવવામાં થોડા દિવસો બાકી છે આ સમયે ઘરના મુખ્ય દ્વારે કે આંગણામાં અલગ અલગ રંગને મિક્સ કરીને ફૂલની મદદથી રંગોળી બનાવાય છે. દિવાળી પર રંગોળી બનાવવાની પ્રથા ઘણી જૂની છે. ખાસ કરીને ભારતમાં તેને બનાવવાની પરંપરા પણ છે. માન્યતા છે કે આ દિવસે ઘરમાં માતા લક્ષ્મી આવે છે. તેમના સ્વાગત માટે ઘર સજાવવામાં આવે છે. કેટલાક લોકોની સાથે સમસ્યા રહે છે કે રંગોળીની ડિઝાઈન્સ પસંદ આવતી નથી. તેના કારણે તેમને રંગોળી બનાવવામાં સમય લાગે છે. પરંતુ આજે અમે એવી સરળ ડિઝાઈન્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે સુંદર રંગોળી બનાવી શકો છો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS