આરતી જેમાં પ્રભુની ભક્તિની સાથે મનુષ્ય પોતાના પરિવારની સુખ શાંતિ માટેની કામના કરે છે આસ્થાની એક જ્યોત પ્રજવ્વલિત કરીને નિત્ય આપણે કરીએ છીએ ઈશ્વરની આરતી...આરતી મનુષ્યનાં દરેક પાપને બાળી નાખે છે અર્થાત દરેક પાપમાંથી મુક્તિ આપીને પુણ્યની કરાવે છે પ્રાપ્તિ. તો આજે છે સોમવારનો દિવસ ત્યારે આરતી દ્વારા કરીએ મહાદેવની ઉપાસના....