નેપાળના બારા જિલ્લામાં ગોજારો અકસ્માત, 16ના મોત, 24 ઘાયલ

Sandesh 2022-10-06

Views 394

નેપાળના બારા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ માર્ગ અકસ્માત બારા જિલ્લાના મધ્યેશ પ્રાંતમાં થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS