ઠાકરે અને શિંદેની રેલીના મંચ ઉપર એક-એક ખુરશી ખાલી રાખવાનું કારણ શું?

Sandesh 2022-10-06

Views 823

મુંબઈમાં બુધવારે વિજયાદશમીના અવસર પર મહારાષ્ટ્રના રાજકારણના બે દિગ્ગજ નેતાઓએ બે અલગ-અલગ રેલીઓ યોજી હતી. શિવસેનાથી અલગ થયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બ્રાંડાના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં સંબોધન કર્યું હતું, તો ઉદ્ધવ ઠાકરે દાદરના શિવાજી પાર્કમાંથી શિવસૈનિકોને સંબોધિત કરી રહ્યા હતા. આ બંને રેલીમાં સ્ટેજ પર બે ખુરશીઓ ખાલી રાખવામાં આવી હતી. આ ખાલી ખુરશીઓનું કારણ શું હતું? આ ખુરશીઓ કોના માટે ખાલી રાખવામાં આવી હતી? આ ખાલી રખાયેલી ખુરશીઓનું રહસ્ય પણ જાણવા જેવું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS