ત્રિપોલી હિંસામાં 32 લોકોના મોત થયા

Sandesh 2022-08-29

Views 40

લિબિયાના ત્રિપોલી શહેરમાં બે હરિફ પ્રશાસકો વચ્ચે હિંસા થતાં 32 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 159 લોકો ઘવાયા છે. હિંસક ટોળાએ હોસ્પિટલમાં પણ હુમલો કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS