જસદણના વિરનગરમાં તસ્કરો સ્મશાનના ખાટલામાંથી લોખંડ ચોરી ગયા

Sandesh 2022-08-16

Views 166

તસ્કરો અવનવી તરકીબો અજમાવીને ચોરીને અંજામ આપતા હોય છે પરંતુ જસદણમાં નવાઈ પમાડે તેવી ચોરીની ઘટના સામે આવી છે. જસદણના વિરનગર ગામે તસ્કરો સ્મશાનમાં રહેલા ખાટલામાંથી લોખંડની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS