PMની મુલાકાત પહેલા ATSએ 5 લોકોની કરી પુછપરછ

Sandesh 2022-06-16

Views 584

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત પહેલા ગુજરાત એટીએસે કુલ 5 લોકોની પુછપરછ હાથ ધરી છે. જેમાં વડોદરાના ડોક્ટર સાદાબ પાનવાલા અને એક મહિલાની સાથે

દાણીલીમડાના વેપારીની તપાસ કરાઇ રહી છે. જેમાં ગોધરાના ભંગારના વેપારી તથા ભાવનગરના એકની પુછપરછ કરવામા આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS