નરેશ પટેલે દિલ્હીમાં કરી PM મોદી સાથે મુલાકાત

Sandesh 2022-10-22

Views 79

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ 31મી ઓક્ટોબરે આવે તેવી પૂરી શક્યતા છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની પણ જન્મ જયંતી છે, યોગાનુયોગ નરેન્દ્ર મોદી ખોડલધામ આવી ખોડિયાર માતાજીના આશીર્વાદ અને ધ્વજા ચડાવે તેવો તખ્તો ઘડાય રહ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS