અમદાવાદમાં મણીનગરનાં મોટાભાગનાં પેટ્રોલ પંપ બંધ

Sandesh 2022-06-13

Views 1.1K

અમદાવાદમાં મણીનગરનાં મોટાભાગનાં પેટ્રોલ પંપ બંધ છે. તેથી કાંકરિયા પાસે આવેલ પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે. તેમાં પેટ્રોલ નહીં મળવાની અફવાને લઈને લાઈનો લાગી છે.
લાંબી કતારોને લઈને ઓનલાઈન પેમેન્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. તેમજ મણીનગરના તમામ પેટ્રોલપંપો બંધ હોવાના કારણે અપ્સરા આરાધના થિયેટરની બાજુમાં આવેલા પેટ્રોલ

પંપની બાજુમાં લાંબી કતારો લાગી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS