રાંદલ માતાજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

Sandesh 2022-06-05

Views 2

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મા બુટભવાનીનું એક અલાયદુ ધામ આવેલુ છે..અરણેજ ખાતે આવેલ મા બુટભવાનીનું આબેહુબ સ્વરુપ અને તેનાથી પણ વિશેષ શ્રદ્ધા અહીં ભક્તો ધરાવતા હોવાથી ખુબજ ઓછા સમયમાં આ મંદિર સમગ્ર રાજ્યમાં ખ્યાતિ પામ્યુ છે...આવો કલ્યાણકારી બુટભવાની માતાના દર્શન કરીને મેળવીએ તેમની કૃપા.
આપણા દેશમાં દેવીઓનો મહિમા ખુબ જ ગવાયો છે...અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણુ કહેવામાં આવ્યુ છે...આવા જ એક દેવી કે એનો મહિમા ખુબ જ ગવાય છે..જેમને સંતાન આપનાર દેવી કહેવાય છે... રાંદલ માતાજી જે નિસંતાન બહેનોનો ખોળો ભરે છે...પરંતુ આવશ્યક છે તેમનાં સાચા મનથી ભક્તિ...તો ચાલો મા રાંદલની ઉપાસનાનાં જાણીએ ઉપાય...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS