કટરાથી જમ્મુ જતી બસમાં લાગી આગ

Sandesh 2022-05-14

Views 95

બસમાં આગના કારણે 4 લોકોના મોત, વૈષ્ણોદેવીથી પરત ફરી રહી હતી બસ. આગની ઘટનામાં 22 યાત્રિકો ઈજાગ્રસ્ત. ઓવર હિટીંગના કારણે બસની ટાંકી ફાટી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS