હડતાળ : સાચું કોણ સરકાર કે તબીબો

Sandesh 2022-04-07

Views 2

સાચું કોણ સરકાર કે તબીબો ❓ આરોગ્ય મંત્રીએ કહ્યું 95 ટકા માંગણીઓ સ્વીકારી લીધી છે . જો 95 ટકા માંગણીઓ સ્વીકારી લીધી છે તો પછી તબીબો હડતાળ કેમ કરી રહ્યા છે . તબીઓએ કહ્યું જો માંગણીઓ સ્વીકારી છે તો અમને તો કેમ જાણ નથી. માંગણીઓ સ્વીકારી હોય તો ઠરાવ થયો નથી. અમારી એક પણ માંગણીઓ સ્વીકારી નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS