ગુજરાત સરકારના ઢોર નિયંત્રણ વિધેયક સામે માલધારી સમાજમાં રોષ

Sandesh 2022-04-04

Views 0

ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન રાજ્યમાં રખડતાં ઢોરો મામલે સરકારે કડક કાયદો બનાવતાં જ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકારના નિર્ણય બાદ માલધારી સમાજ દ્વારા સરકાર આ નિર્ણય પરત ખેંચે તેવી માંગ કરી રહ્યો છે. જેને લઈ આજે માલધારી સમાજ દ્વારા સરકાર વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા અને તમામ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS