વડાપ્રધાન પાક વીમા યોજના હવે ફરજિયાતને બદલે સ્વૈચ્છિક બનશે,કેબિનેટની બેઠક માં નિર્ણય

DivyaBhaskar 2020-02-20

Views 2.7K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંવડાપ્રધાન પાક વીમા યોજના હવે ફરજિયાતને બદલે સ્વૈચ્છિક બનશે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ બુધવારે કેબિનેટની બેઠકમાં આ સુધારાને મંજૂરી અપાઈ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પહેલાં વીમાની રકમમાંથી લોનની રકમ કાપી લેવાતી હતી હવે એવું નહીં કરી શકાય યોજના હેઠળ હાલ કેન્દ્ર અને રાજ્ય પ્રીમિયમનો 50-50 ટકા હિસ્સો ચૂકવે છે પણ હવે પૂર્વોત્તરના ખેડૂતો માટે કેન્દ્ર પ્રીમિયમનો 90 ટકા અને રાજ્ય 10 ટકા હિસ્સો આપશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS