મહેસાણામાં જયશ્રી દીદીની હાજરીમાં ‘ચૌધરી સમૃતિ મિલન’, 3 લાખથી વધુ આંજણા ચૌધરી ભાઈ-બહેનો ઉમટ્યા

DivyaBhaskar 2020-01-13

Views 3.3K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંમહેસાણામાં જય શ્રી દીદીની ઉપસ્થિતીમાં ચૌધરી સમૃતિ મિલન યોજાયું હતુંઆ મિલનમાં 3 લાખથી વધુ આંજણા ચૌધરી ભાઈ બહેનો ઉમટ્યા હતાદીદીજીએ સાંસ્કૃતિક ધ્વજ ફરકાવ્યા બાદ સ્ટેજ પર પહોંચી સ્વાધ્યાય પરિવારને નમસ્કાર કર્યા હતાઆંજણા ચૌધરીના ભાઈ-બહેનોએ ભાતીગળ અને પારંપરિક પધ્ધતિથી દીદીનું સ્વાગત કર્યા બાદ સ્વાધ્યાય વિચારથી તેમના સમાજના લોકોના જીવનમાં શું બદલાવ આવ્યો તે અંગે હદ્ ય સ્પર્શી વાતો કરી હતીઆ પ્રસંગે દીદીએ આશાર્વચન પાઠવતા કહ્યું કે પૂજય દાદાજીના વૈશ્વિક પરિવારમાં આજે એક મોરપિચ્છ ઉમેરાયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS