કાળીચૌદશે આ રીતે કરો ભૈરવપૂજા અને બનાવો રક્ષા કવચ, પરિવારમાં બાધાઓ દૂર થશે, આવશે સુખ-શાંતિ

DivyaBhaskar 2019-10-25

Views 1.8K

શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતઃ દીપોત્સવ મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે આ મહાપર્વમાં કાળીચૌદશનું અનેરું માહત્મ્ય રહેલું છે અને શાસ્ત્રમાં ધનતેરસનો વિશેષ મહિમા છે શાસ્ત્ર અનુસાર ધનતેરસ કાળીચૌદસ અને દિવાળીને સિદ્ધ રાત્રિ અને દિવસ છે તેથી જ કાળીચૌદશના દિવસે કોઈપણ મંત્રની સાધના, અનિષ્ટ તત્વો દૂર કરવા માટે તેમજ હનુમાનજી અને ભૈરવજીની કૃપા મેળવવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસે ભૈરવજીનું રક્ષા કવચ પહેરવાથી બાધાઓ દૂર થાય છે તેમજ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તો આ વીડિયોમાં જુઓ કાળીચૌદશની વિશેષ પૂજા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS