મજૂરી કામ કરતા લોકોએ તાંત્રિક વિધિ માટે ઘુવડનો શિકાર કર્યો, વન વિભાગના દરોડા

DivyaBhaskar 2019-10-23

Views 455

રાજકોટ:શહેરના કોઠારીયા સોલવન્ટ નજીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વન વિભાગે દરોડા પાડતા એક મૃત ઘુવડ મળી આવ્યું હતું જે ઝુપડા સાથે દોરી સાથે લટકી રહ્યું હતું પ્રાથમિક તપાસ મુજબ આ વિસ્તારમાં મજૂરી કામ કરતા લોકો દ્વારા આ ઘુવડનો શિકાર તાંત્રિક વિધિ માટે કર્યાનું ખુલ્યું છે આથી વન વિભાગે મૃત ઘુવડનો કબ્જો મેળવી કોણે શિકાર કર્યો અને શા માટે કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS