દેવઉઠની એકાદશીએ કરો કોઈ એક ઉપાય, સુખ અને સૌભાગ્યની થશે પ્રાપ્તિ - Devutthana ekadashi upay

Webdunia Gujarati 2019-09-20

Views 0

કારતક મહિનાની એકાદશી સૌથી મોટી અગિયારસ હોય છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રામાથી જાગે છે. આ દિવસથી બધા માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી.. પ્રબોધિની એકાદિશી કે દેવઉત્થાન એકાદશી પણ કહે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનુ સર્વાધિક મહત્વ બતાવ્યુ છે. આ એકાદશીનુ વ્રત કરવથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તમે અનેક પ્રકારના ઉપાયો કરી શકો છો #DevUthaniEkadashi #DevDiwali, #TulsiVivah

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS