કેવી રીતે કરશો મહાલક્ષ્મીનું વ્રત ... જાણો સંપૂર્ણ વિધિ - Margashirsha Guruvar Vrat Vidhi

Webdunia Gujarati 2019-09-20

Views 1

જે કોઈ શ્રદ્ધાભાવથી શ્રી મહાલક્ષ્મીની પૂજા કરે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે. સુખ, સંપત્તિ, શાંતિ પ્રાપ્ત થાય છે. બધી મનોકામના પૂરી થાય છે. પણ આ બધુ પ્રાપ્ત થતા માતાની પૂજાને ભૂલવી ન જોઈએ. દર ગુરૂવારે વ્રત પાઠ જરૂર કરવુ જોઈએ.#Guruvarvratvidhi #MargashirshaGuruvar #Hindudharm

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS