સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરો આ નાનકડો ઉપાય, બદલાય જશે તમારુ નસીબ

Webdunia Gujarati 2019-09-20

Views 6

પિતૃ પક્ષના અંતિમ દિવસ અર્થાત સર્વ પિતૃ અમાવસ્યાને સનાતન ધર્મમાં પિતરોની તિથિ માનવામાં આવે છે. જ્યોતિષ અને ધર્મ ગ્રંથોના મુજબ આ દિવસે ઘરના પિતરોને સંતુષ્ટ કરવાથી વ્યક્તિનુ મોટામા મોટુ દુર્ભાગ્ય નષ્ટ થઈ જાય છે #sarvapitriamavasya #Upay #webduniagujarati

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS