પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને 500 કિલો પીળા ફૂલોનો શણગાર

DivyaBhaskar 2019-08-28

Views 221

સોમનાથઃપ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા એવા સોમનાથમાં આજે દેવાધિદેવ મહાદેવને સાંજની આરતી સમયે 500 કિલો પીળા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સુગંધિત પીળા ફૂલોમાં મહાદેવનું રૂપ અલૌકિક ભાસી રહ્યું છે આ પ્રસંગે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS