શ્રાવણ માસના પહેલા જ દિવસે સોમનાથ મહાદેવને સવા લાખ બિલિપત્રનો શણગાર

DivyaBhaskar 2019-08-02

Views 755

સોમનાથઃગઇ કાલથી જ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શ્રાવણ માસના પહેલા જ દિવસે સોમનાથ મહાદેવને મહાભિષેક કરવામાં આવ્યો હતો સાયં આરતી સમયે દાદાને સવા લાખ બિલિપત્રથી શણગારવામાં આવ્યાં હતા આરતી સમયે મોટી સંખ્યામાં લોકો મહાદેવના દરબારમાં ઉમટ્યાં હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS