સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી રાજકોટ કોંગ્રેસનો વિરોધ, પોલીસ પૂતળુ લઇ ભાગતા કાર્યકરોના છાજીયા, અટકાયત

DivyaBhaskar 2019-07-08

Views 177

રાજકોટ:સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને લઇને વિવાસ્પદ નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ચોકમાં સ્વામીનું પૂતળાદહન અને વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા પરંતુ પૂતળાદહન થાય તે પૂર્વે જ પોલીસ પહોંચી હતી અને પૂતળુ કબ્જે કરી ભાગી હતી આથી કાર્યકરોએ હોબાળો મચાવી સુત્રચ્ચાર કરી છાજીયા લીધા હતા પોલીસે આ પગલે કાર્યકરોની અટકાયત કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS