Speed News: રાજસ્થાનના બાડમેરમાં દુર્ઘટના, રામકથામાં મંડપ પડતાં 15 લોકોનાં મોત

DivyaBhaskar 2019-06-23

Views 323

બાડમેર જિલ્લાના જસોલ વિસ્તારમાં રવિવારે સાંજે ચાલુ રામકથામાં આંધી-વરસાદથી મંડપ ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયાં છે આ મામલે ડીએમ હિમાંશુ ગુપ્તાએ કહ્યું કે, ‘મંડપમાં મોટાભાગે વૃદ્ધ મહિલા અને પુરુષો રામકથા સાંભળી રહ્યા હતા એવામાં મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકાઓ વર્તાઈ રહી છે’

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS