પાલનપુર પહોંચી 'જન આક્રોશ યાત્રા', સાંસદ ગેનીબેને કહ્યું-"કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પછતાય છે"

ETVBHARAT 2025-11-24

Views 12

સાંસદ ગેનીબેન ઠાકોર ફરી ભાજપ પર વરસ્યા, તેમને ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું અને ભાજપમાં ગયેલા લોકો પછતાઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS