'ગુજરાતમાં ડાયાલિસિસ સેન્ટરોનું થઇ રહ્યું છે ખાનગીકરણ', કોંગ્રેસના આરોગ્ય વિભાગ અને સરકાર પર આરોપ

ETVBHARAT 2025-09-16

Views 0

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડાયાલિસિસ સેન્ટરો કોઈ પણ પ્રક્રિયા કે ઠરાવ વિના સરકારના મળતિયાઓને સોંપી દેવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS