અમૂલ ડેરી દ્વારા જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર મામલે “અમૂલ બચાવો” આંદોલન, ડિરેકટરો સહિત પશુપાલકોએ યોજી રેલી

ETVBHARAT 2025-07-17

Views 9

અમૂલ ડેરી દ્વારા વીરપુર ખાતે ઉંચો ભાવ ચૂકવી જમીન ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ઉઠાવી “અમૂલ બચાવો”ના નારા સાથે આંદોલન થઇ રહ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS